વેરાવળ શહેર: વેરાવળ સ્વામીનારાયણ મંદિર ખાતે સાસંદ રાજેશચુડાસમા દ્વારા નશામુકત અભિયાન યોજાયું
Veraval City, Gir Somnath | Aug 2, 2026
જુનાગઢ હાઇવે પર વેરાવળ સ્વામીનારાયણ મંદિર ખાતે સાસંદ રાજેશચુડાસમાના અધ્યક્ષ સ્થાને નશામુક્ત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનો ઉદ્દેશ નશામુક્ત જીવનશૈલી તરફ પ્રેરણા આપવાનો છે.