ખોડીયારનગર બ્રિજ પાસે દિવાન બલ્લુભાઈ સ્કૂલ વાન BRTS રેલિંગને અથડાઈ હતી. સ્કૂલ વાનમાં વિદ્યાર્થીઓ સવાર હતા. જોકે સદનસીબે કોઈપણ વિદ્યાર્થીને ઈજા થઈ નથી. વાન અથડાવવાના કારણે અકસ્માત સર્જાયો જેમાં રેલિંગને નુકસાન થયું હતું
અમદાવાદ શહેર: દીવાન બલ્લુભાઈ શાળા વાનને નડ્યો અકસ્માત, RTO અધિકારીનું નિવેદન - Ahmadabad City News