માંગરોળ: માંગરોળ મામલતદાર કચેરીએ વિવિધ માંગો સાથે આમ આદમી પાર્ટી દ્રારા આવેદનપત્ર પાઠવ્યું
મામલતદાર સાહેબ માંગરોળ ને ચાર માંગો સાથે આમ આદમી પાર્ટી દ્રારા આવેદનપત્ર પાઠવ્યું     માંગરોળ તાલુકા માં પડેલ કમોસમી વરસાદ ને લીધે ખેડૂતોને થયેલ નુકશાન અંગે તાત્કાલિક સર્વે કરી સહાય પેકેજ જાહેર કરવા તથા ધિરાણ માફ કરવા બાબતે આમ આદમી પાર્ટી દ્રારા આવેદનપત્ર આપવામાં આવ્યું  જુનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકામા તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ ને કારણે ખેડૂતો ને ભારે નુકશાન થયું છે આ કમોસમી વરસાદ ને કારણે મગફળી સહીત પાકો નું નુકશાન થયેલ છે અને પશુ પાલકો ના