ધારાસભ્ય કુમાર કાનાણીએ રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસુરીયાને પત્ર પાઠવી નવા આયુષ્યમાન કાર્ડ કઢાવવા અને સારવાર માટે એપ્રુવલ મેળવવા પડતી હાલાકી અંગે રજુવાત કરી હતી.ધારાસભ્યની રજૂવાતને મંત્રીએ ગંભીરતાથી લીધી હતી. દર્દીઓને સારવારમાં અગવડતા ના પડે તે માટે PMJAY ન અધિકારીઓને કડક અને સ્પષ્ટ સૂચના આપી હતી.જે પોસ્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી.ધારાસભ્ય કુમાર કાનાણીએ આ અંગે આણંદ વ્યક્ત કર્યો હતો.સૂચના અને આદેશનું પાલન થાય તેવી આશા વ્યક્ત કરી.