બનાસકાંઠા જિલ્લાના મતદારો ચુનાવ સેતુ વેબસાઈટના માધ્યમથી સમગ્ર મતદારયાદીની વિગતો મેળવી શકશે આજે સોમવારે સાંજે 7:30 કલાકે કલેક્ટર કચેરીના સૂત્રોએ જાણકારી આપી હતી કે બનાસકાંઠા જિલ્લામાં એસઆઈઆર અંગેની જે પ્રક્રિયા ચાલી રહી છે તે માટે આ વેબસાઈટના માધ્યમથી જરૂરી વિગતો મતદારો મેળવી શકશે.