જામકંડોરણા: પાદરીયા ગામે તળાવમાં નહાવા પડેલા ખેત મજૂરના ત્રણ બાળકો પાણીમાં ડૂબ્યા હતા, ડૂબી જવાના કારણે ત્રણેય બાળકોના મોત થયા
Jamkandorna, Rajkot | Jul 17, 2025
જામકંડોરણા તાલુકાના પાદરીયા ગામે ખેત મજૂરના ત્રણ બાળકો નાહવા પડ્યા હતા જેમાં આ ત્રણે બાળકોના ડૂબી જવાના કારણે મોત થયા...