જેસર તાલુકાના માતલપર ગામે જૂની રંજિશને પગલે લાકડી વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ માતલપર ગામ ડુંગરપર રોડ વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતા જેમભાઈ મસરીભાઈ ગોહિલ (ઉ.વ. ૪૩) આજે સવારે આશરે નવ વાગ્યે ગામમાં કામસર ગયેલા હતા. ત્યારબાદ તેઓ જમીનની સાત-બાર આઠની નકલ કાઢાવવા માટે ભરતસિંહ ગોહિલની દુકાને હાજર હતા. આ દરમ્યાન ગામનો વનરાજ ભુપતભાઈ ચાવડા