સાગબારા: આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પીઠા ગ્રાઉન્ડ ખાતેથી યુવરાજસિંહ જાડેજા એ આદિવાસી સમાજને સંદેશો આપ્યો.
Sagbara, Narmada | Aug 9, 2025
યુવરાજસિંહ જાડેજા ને જણાવ્યા મુજબ તમે એક ચૈતર વસાવાની જેલમાં નાખશો અહીંયા તો હજારોની સંખ્યામાં ચૈત્રરભાઈ વસાવા ઉભા છે...