આજરોજ ફાગણ સુદ તેરસ ના દિવસે મુંબઈ નાં દાતાશ્રી સ્વ.વૃજલાલભાઈ જેચંદ શાહ ની ૧૦ મી પુણ્યતિથી નિમિત્તે હસ્તે શ્રી પ્રદિપભાઇ વૃજલાલ શાહ, શ્રી ભારતીબેન સતિશ શાહ અને શ્રી હિતેશભાઈ ની.શાહ તરફથી અને શ્રી સપ્તધારા જૈન મહિલા મંડળ માંડવી નાં પ્રમુખ શ્રીમતી પીનાકીનીબેન રાહુલભાઈ સંઘવી ના પ્રયત્નોથી જૈન આશ્રમ માં વડીલોને ભાવતાં ભોજન પીરસવામાં આવ્યા. સપ્તધારા જૈન મહિલા મંડળ ના ખજાનચી ડોક્ટર પારૂલબેન ગોગરી, વર્ષાબેન શાહ, વર્ષાબેન ચંદ્રેશ શાહ અને લીલુબેન શાહ