મહુવા: અધિકારીઓની સમજણ બાદ પણ ઉમણીયાવદરના ગામ જૂનો એક પણ મત આપ્યો નહીં
ઉમણીયાવદર ગામના ગ્રામજનોએ “કટ નહીં તો મત નહીં”ના સૂત્ર સાથે નેશનલ હાઈવે પર કટની માંગણી ઉગ્ર બનાવી છે. અંદાજે 3200 જેટલા મતદારો ધરાવતા આ ગામમાં હાલ એકપણ મતદાર મતદાન માટે મતદાન મથકે પહોંચ્યો નથી. ચૂંટણીના દિવસે ગામમાં સંપૂર્ણ શાંતિપૂર્ણ બહિષ્કાર જોવા મળ્યો હતો, જેમાં લોકો પોતાના નિર્ણય પર અડગ રહ્યા. અધિકારી કાર્યવાહી: ઘટનાની ગંભીરતા જોતા DySP રીમાબા ઝાલા સ્થળ