આણંદ શહેરમાં ગોયા તળાવ નજીક જલારામ મંદિર આવેલ છે.જલારામ જયંતિને લઈને ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા સવારથી જ મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં અવરજવર જોવા મળી હતી.
આણંદ શહેર: શહેરમાં ગોયા તળાવ નજીક આવેલ જલારામ મંદિરે જલારામ જયંતિને લઈને દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા - Anand City News