પંચમહાલ જિલ્લા કલેકટરે એસ આઈ આર બાબતે પંચમહાલ જિલ્લાના લોકોને જાગૃતતા લાવીને જલ્દીથી કામગીરી કરવા અને ફોર્મ જમા કરાવવા અપીલ કરી : પંચમહાલ જિલ્લા કલેકટર અજય દહિયાએ આપી પ્રતિક્રિયા
શહેરા: પંચમહાલ જિલ્લા કલેક્ટરે એસ આઈ આર બાબતે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રને સહકાર આપવા અપીલ કરી - Shehera News