SIR ની કામગીરીને લઈ સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો.સૌરભ પારધી એ પત્રકાર પરિષદ યોજી હતી. જિલ્લા સેવા સદન ખાતેથી કલેક્ટર સૌરભ પારઘી એ જણાવ્યું કે,મતદાતાઓ ૧૧ તારીખ સુધીમાં પોતાના ફોર્મ પરત કરી શકશે નહીં,તેમના ફોર્મ રદ્દ થશે.અત્યાર સુધીમાં 73 ટકા લોકોએ જ ફોર્મ પરત કર્યા છે.sir ની કામગીરીમાં તાત્કાલિક ફોરમ ભરી પરત કરવા લોકોને અપીલ છે.27 ટકા લોકો ના ફોર્મ પરત આવવાના બાકી છે.છેલ્લા 3 દિવસ સુધીમાં ફોર્મ પરત કરવા વિનંતી કરવામાં આવે છે.