ભાવનગરના સિંધુનગરના કમલેશભાઈ નામના યુવકને કહેતા ખાટલી નજીકથી લાશ મળી આવી હતી જે અંગે પરિવારના સભ્યોને જાણ થતા પરિવારના સભ્યો સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં તેમના તેમના પત્ની દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે અમિત અને અમર નામના ઇસમો તેને ઘેરેથી લઈ ગયા હતા ત્યારબાદ તેની લાશ મળી છે ત્યારે તેની હત્યા થઈ હોવાનો તેમને આક્ષેપ કર્યો છે.