લાઠી ખાતે ધારાસભ્યના કાર્યાલયમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિતે લાઠીથી ભુરખિયા મંદિર સુધી યોજાનારી પગયાત્રા અંગે મહત્ત્વપૂર્ણ આયોજન મિટીંગ યોજાઈ. પદયાત્રાના માર્ગ, સુરક્ષા વ્યવસ્થા, પ્રબંધન તેમજ વિવિધ કાર્યક્રમોની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.