વઢવાણ: દુધરેજ પુલ સમારકામ માટે 30 દિવસથી બંધ વાહનચાલકોને પારાવાર હાલાકી સ્થાનિકોએ વિડિઓ વાયરલ કરી કાર્યવાહી કરવા માંગ કરી
Wadhwan, Surendranagar | Aug 23, 2025
સુરેન્દ્રનગર શહેરને કચ્છ સાથે જોડતા મુખ્ય હાઇવે પર દુધરેજ નર્મદા કેનાલ પર આવેલ પુલ જર્જરિત બનતા તંત્ર દ્વારા સમારકામના...