*જૈન એલર્ટ ગ્રૂપ ધંધુકા દ્વારા મકરસંક્રાંતિના તહેવાર નિમિતે જરૂરિયાત મંદોને કારિયાણાની કીટ વિતરણ.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં જૈન ઍલર્ટ ગ્રુપ ધંધુકા દ્વારા મકરસંક્રાંતિણા તહેવારે જરૂરિયાત મંદોને કરિયાણાની કીટ આપી સેવાનું કર્યા કરવામાં આવ્યું. તહેવાર નાનામાં નાનો વ્યક્તિ હર્ષોલ્લાસ અને આનંદથી ઉજવી શકે તે હેતુ અને સેવાના ભાવાર્થ સાથે આજ રોજ ઉત્તરાયણને બુધવારના રોજ 12 વાગ્યાં મુજબ જરૂરિયાત મંદો ગરીબ પરિવારને ઘરવખરી કરિયાણાની કીટનું વિતરણ કરાય