અંકલેશ્વર: અંકલેશ્વરની રાજપીપળા ચોકડી આગળ નાળા પાસે રાહદારીને ટેન્કર ચાલકે ટક્કર મારતા તેનું ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નીપજ્યું
Anklesvar, Bharuch | Aug 12, 2025
અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત વિજય નગરમાં રહેતા અનિલકુમાર શ્રી કનૈયાલાલ યાદવના કાકા 52 વર્ષીય અમલ હરિલાલ યાદવ ગતરોજ...