*સેવા સંસ્થા સમન્વય બેઠક*
હાલમાં નવસારી જિલ્લા માં આવેલી ભયાનક પૂરની પરિસ્થિતિને પગલે અનેક સેવાભાવી સંસ્થાઓ, ટ્રસ્ટો, મંડળો અને વ્યક્તિગત સ્વયંસેવકો દ્વારા વિવિધ પ્રકારની રાહત સેવાઓ કરવામાં આવી રહી છે.
આપણેા સૌની એવી ભાવના છે કે દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી સમયસર અને અસરકારક રીતે સેવા પહોંચે, કોઈ વિસ્તાર કે વ્યક્તિ સેવામાંથી વંચિત ન રહે અને જ્યાં જરૂરી હોય ત્યાં પરસ્પર સહયોગ અને સમન્વયથી વધુ સારું આયોજન થઈ શકે.
આ હેતુસર **“સેવા સંસ્થા સમન્વય બેઠક”**નું આયોજન કરવામાં આવ્યું છે.
આથી તમામ સેવાભાવી સંસ્થાઓ, ટ્રસ્ટો, મંડળો તેમજ વ્યક્તિગત રીતે સેવા કાર્ય કરવા ઇચ્છુક સૌને આ બેઠકમાં ઉપસ્થિત રહેવા વિનંતી છે.
*દિનાંક : 29 જુલાઈ (બુધવાર)2026*
*સમય: સાંજે 5:30 વાગ્યે*
*સ્થળ: રામજી મંદિર, નવસારી*
સંપર્ક સૂત્ર :
+91 93773 09768
+91 97122 59790
+91 90335 88548