ધંધુકા: *ધંધુકામાં મકરસંક્રાંતિ નિમિત્તે ગૌમાતા માટે વિશાળ કૃમિનાશક દવા વિતરણ અભિયાન. <nis:link nis:type=tag nis:id=દાન nis:value=દાન nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ઉત્તરાયણ nis:value=ઉત્તરાયણ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=સેવા nis:value=સેવા nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ગૌમાતાદવા nis:value=ગૌમાતાદવા nis:enabled=true nis:link/>
*ધંધુકામાં મકરસંક્રાંતિ નિમિત્તે ગૌમાતા માટે વિશાળ કૃમિનાશક દવા વિતરણ અભિયાન* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં મકરસંક્રાંતિ પર્વના પાવન અવસર પર ગયોની આરોગ્ય સુરક્ષા માટે પ્રશંસનીય સેવા કાર્યક્રમ યોજાયો. ધંધુકાના વૈષ્ણવ સોસાયટીના ભાઈઓ અને બહેનો દ્વારા શહેરની દરેક ગાયો સુધી કૃમિનાશક દવા પહોંચાડવાનો સંકલ્પ લઈ આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો. આ સેવા અભિયાન અંતર્ગત છ મણ ઘઉંની રોટલી વૈષ્ણવ સોસાયટીની બહેનો દ્વારા શ્રમપૂર્વક તૈયાર કરવામાં.