સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરતા પ્રવીણરામ સહિતનાઓને બોટાદ કડદા કાંડ મામલે જલવાસ ભોગી રહ્યા હતા ત્યારે તેઓને જમીન પર મુક્ત થતા આજે સુરેન્દ્રનગર નવા સર્કિટ હાઉસ ખાતે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી ત્યારે સમગ્ર મામલે મીડિયા સમક્ષ હકીકત જણાવી