આણંદ શહેર: આણંદ શહેરમાં બોરસદ ચોકડીએ દબાણો હટાવાયા, પ્રાંત અધિકારીએ પ્રતિક્રિયા આપી
આણંદ શહેરમાં બોરસદ ચોકડી નજીક ગત દિવસોમાં તંત્ર દ્વારા દબાણો હટાવવામાં આવ્યા હતા. ત્યારે જે જગ્યા પર દબાણ હટાવવામાં આવ્યા હતા. ત્યાં પુન: દબાણો થતાં તંત્ર દ્વારા દબાણ હટાવવામાં આવ્યા હતા. બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી મયુરભાઈ પરમારે પ્રતિક્રિયા આપી હતી.