નાંદોદ: સરદાર સરોવર નર્મદા ડેમની રાત્રે 2 કલાકથી 15 દરવાજા 2.40 મીટર ખોલી પાવરહાઉસ 2,95,000 કયુસેક પાણી નદીમાં છોડવાનો નિર્ણય.
Nandod, Narmada | Sep 3, 2025
આજે રાત્રે 2 કલાકથી 15 દરવાજા 2.40 મીટર ખોલી 2,50,000 કયુસેક અને પાવરહાઉસ મારફતે 45,000 ક્યુસેક મળી કુલ 2,95,000 કયુસેક...