સાણંદ: સાણંદ સર્કલ-ઈસ્કોન ફ્લાયઓવરનો એલિવેટેડ કોરિડોરનું નિર્માણકાર્ય પૂર્ણતા આરે, 1 જુલાઈ ઉદ્ઘઘાટન થવાની સંભાવના
સાણંદ સર્કલ-ઈસ્કોન ફ્લાયઓવરનો એલિવેટેડ કોરિડોરનું નિર્માણકાર્ય પૂર્ણતા આરે, 1 જુલાઈ ઉદ્ઘઘાટન થવાની સંભાવના અમદાવાદ શહેરનો અત્યંત મહત્વનો અને ટ્રાફિકથી ધમધમતો એસ.જી. હાઈ વે પર લાંબા સમયથી ચાલતી ટ્રાફિક સમસ્યાથી લોકોને રાહત મળશે. 4 કિલોમીટરની લંબાઈ ધરાવતો સાણંદ સર્કલથી ઈસ્કોન ફ્લાયઓવર સુધીનો એલિવેટેડ કોરિડોરનું નિર્માણકાર્ય હવે પૂર્ણતાની આરે છે. જેથી, આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન આશરે 1 જુલાઈ આસપાસ થવાની પ્રબળ સંભાવના છે. આ સમગ્ર માહિતી સૂત્રો દ્વારા સ