શહેરા થી વાઘજીપુર સુધીનો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર્ક હાલતમાં હોવાથી આ માર્ગ પરથી વાહન વ્યવહારને અવરજવર કરવામાં સરળતા રહે તે માટે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી,જેને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા શહેરા થી વાઘજીપુર સુધીનો ૧૪ કિલોમીટર લંબાઈનો માર્ગ મજબૂતીકરણ અને પહોળાઈ સાથે રૂપિયા ૧