જામનગરના સોઢાવાડી વિસ્તારમાં એક યુવાન વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો છે, દસ લાખની રકમનું વ્યાજ ચુકવી દેવા છતા જમીનનું લખાણ કરાવી લઇ પઠાણી ઉઘરાણી કરીને આ જમીન કોઇને વેચવા નહી દઉ તેવી દાંટી મારી હતી આથી મામલો પોલીસમાં પહોચ્યો છે, જયાં મસીતીયાના શખ્સ વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.