જામનગર શહેર: લાખાબાવળ પાસે યોજાયેલ નવરાત્રી મહોત્સવમાં બોલીવુડ પ્રખ્યાત અભિનેત્રી અદા શર્મા ઉપસ્થિત રહ્યા
જામનગરમાં પ્રાચીન અને અર્વાચીન ગરબીઓના અનેક સંયોજનો કરવામાં આવ્યા છે, બોલીવુડ પ્રખ્યાત અભિનેત્રી ગઈકાલે સેવન સીઝન રિસોર્ટમાં યોજાયેલ નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ગરબે ઘૂમી માતાજીની આરાધના પણ કરી હતી અભિનેત્રીએ ચાહકો સાથે સેલ્ફી ફોટો પણ પડાવ્યા હતા.