સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલ મારવાડી લાઈનમાં ગંદકી ના સામ્રાજ્યની લઇ સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે સ્થાનિક લોકો મારો હશે જોવા મળી રહ્યો છે રાજસ્થાની લોકો દ્વારા જાગૃત યુવાન કુણાલભાઈ શાહને ફોન કરી અને તેની ટીમ દ્વારા આ સ્થળની મુલાકાત લીધી હતી અને ગંદકી સહિતનો વિડીયો વાયરલ કરી મહાનગરપાલિકાના તંત્રની સામે રોષ વ્યક્ત કર્યો હતો