જિલ્લાની મુલાકાતે આવેલા કૃષિમંત્રીએ ખેડૂતોને સહાય મુદ્દે મોટું નિવેદન આપ્યું
Palanpur City, Banas Kantha | Oct 24, 2025
બનાસકાંઠાની મુલાકાતે આવેલા રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતોની કૃષિ સહાય મામલે મોટું નિવેદન આપ્યું છે આજે શુક્રવારે બે કલાકે અંબાજી ખાતે આવેલા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે કૃષિ સહાયમાં જરૂર પડશે તો ખેડૂતોની સહાય 5000 કરોડ સુધી લંબાવાશે.