ભરૂચ: આદિવાસી સમાજના વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓએ માર મારવાની ઘટનામાં કડક કાર્યવાહીની આગેવાન સંદીપ માંગરોલાએ પ્રતિક્રિયા આપી
અંકલેશ્વરના આદિવાસી સમાજના વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓએ માર મારવાની ઘટનામાં તેઓ સામે કડક કાર્યવાહીની આગેવાન સંદીપ માંગરોલાએ પ્રતિક્રિયા આપી હતી.