સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 97.98 લાખ ના બાકી વેરાની વસૂલાત માટે 577 બાકીદારોને નોટિસ આપવામાં આવી છે અને આ બાકીદારોને 31 માર્ચ સુધીમાં વેરો ભરવા તાકીદ કરવામાં આવી છે બાકી વેરો સમયમર્યાદામાં ભરવામાં નહીં આવે તો મનપા દ્વારા મિલકત જપ્તી તેમજ નળ કનેક્શન કટ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.