પંચામૃત ડેરી દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ ૫ થી ૮ કિલોમીટર લાંબી મેરેથોન દોડનું આયોજન કરાયું હતું,જેમાં ૧૮ થી ૬૦ વર્ષની વયના ડૉકટર,શિક્ષક,વેપારી અને સ્થાનિક આગેવાનો તેમજ પંચામૃત ડેરીના કર્મચારીઓ સહિત ૧૦૦૦ જેટલા દોડવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ મેરેથોન દોડમાં ૧૮ થી ૪૦ અને ૪૧ થી ૬૦ વર્ષના મહિલા અને પુરુષ સ્પર્ધકો માટે ચાર અલગ-અલગ કેટેગરીમાં વિભાજન કરાયું