કરમસદ ખાતે આગામી દિવસોમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણી થનાર છે.જેમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહેનાર છે. કાર્યક્રમને લઈને ભરતસિંહ સોલંકીએ પ્રતિક્રિયા આપી હતી.
આણંદ શહેર: સર્કિટ હાઉસ ખાતેથી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણીને લઈને ભરતસિંહ સોલંકીએ પ્રતિક્રિયા આપી, - Anand City News