ભરૂચ શહેરમાં દિવાળી પર્વને લઈ ફટાકડા ફોડવામાં આવતા એ.કયુ.આઈ વધતા વાતાવરણ પ્રદુષિત બન્યું હતું.દર વર્ષે દિવાળી પર્વમાં એ.કયુ.આઈ સામાન્ય કરતા વધુ નોંધાઈ છે.ત્યારે ભરૂચ શહેરમાં દિવાળી પર્વને લઈ ફટાકડા ફોડવામાં આવતા એ.કયુ.આઈ વધતા વાતાવરણ પ્રદુષિત બન્યું હતું.જેને કારણે પર્યાવરણમાં ધુમાડોનું આવરણ જોવા મળ્યું હતું.