હમીરબંધા પ્રાથમિક શાળાનાશિક્ષક જીતેન્દ્રભાઈ મનુભાઈ બારોટનું માંદગીના કારણે અવસાન થયું હતું. જે માટે શિક્ષક સમાજે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેઓ કચ્છ જિલ્લાની કાયમી ભરતી અંતર્ગત માત્ર બે માસ પૂર્વે જ હમીરબંધા પ્રાથમિક શાળામાં નિમણૂક પામ્યા હતા. અલ્પ સમયગાળા છતાં પણ તેમણે રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને શિક્ષકોના હિત માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. તાલુકાના શિક્ષકમિત્રોએ ટૂંકા ગાળામાં ફાળો એકત્ર કરી અપૅણ કરી હતી