કનોડાના ખેડૂતે જમીનમાં ગૌમૂત્ર અને અન્ય પદાર્થો ઉમેરી જીવામૃત ઓર્ગેનિક ખાતર બનાવી કેળા, પપૈયા, શેરડી,સરગવો વાવી અભિયાન
બહુચરાજી તાલુકાના કનોડા ના રામભાઈ પટેલ દ્વારા પોતાના 2 વિધાથી વધુ જમીનમાં ગૌમૂત્ર અને અન્ય પદાર્થો ઉમેરી જીવામૃત ઓર્ગેનિક ખાતર બનાવી કેળા, પપૈયા, શેરડી અને સરગવો વાવી અભિયાન શરૂ કર્યું છે. હાલમાં કેળા જેવા ફળને હાનિકારક દ્રવ્ય માં ડબોળી પકવવામાં આવે છે સ્વાસ્થ્ય માટે અનેક રોગ ને આમંત્રણ આપીએ છીએ. ત્યારે કનોડા ના ખેડૂત રામભાઈ પટેલે ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી કરી પોતાના પરિવાર સાથે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી આ સુવર્ણ પથ અપનાવી અન્ય ખેડૂતોને પ્રે