તળાજા: પસવી જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત ગોપનાથ સેકશનના ૧૯ ગામોમાં ૧ થી ૫ મે સુધી પાણી પુરવઠો બંધ રહેશે
*પસવી જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત ગોપનાથ સેકશનના ૧૯ ગામોમાં ૧ થી ૫ મે સુધી પાણી પુરવઠો બંધ રહેશે* ****** *ઉંચડી સબહેડ વર્ક્સ ખાતે સ્ટોરેજ ટાંકી સાથે નવી પાઇપલાઇન જોડાણ કામગીરી હાથ ધરાતા નિર્ણય* -માહિતી બ્યૂરો, ભાવનગર ભાવનગર જિલ્લામાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હેઠળ તળાજા, મહુવા અને પાલીતાણા તાલુકાના ગામોને આવરી લેતી પસવી જૂથ પાણી પુરવઠા યો