સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન હોલ ખાતે 24 નવેમ્બરે સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને EPFO વાપી દ્વારા “પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના (PMVBRY)” તથા “કર્મચારી નોંધણી યોજના 2025” વિષયક સેમીનાર યોજાયો. EPFO અધિકારી સી.કે. રાઠોડ અને મનીષ યાદવે યોજનાઓના લાભો, પાત્રતા અને પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપી હતી.