સીટ સમક્ષ નિવેદન આપ્યા બાદ જયરાજ આહિરે ડીઆઈજી કચેરી ખાતેથી પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Jan 21, 2026
બગદાણા માં કોળી યુવક નવનીત બાલતીયા ઉપર હુમલાની ઘટનામાં આજે માયાભાઈ આહીર ના પુત્ર જયરાજ આહિરે શેઠ સમક્ષ પોતાનું નિવેદન આપ્યું હતું નિવેદન આપ્યા બાદ જયરાજ આહીરે મીડિયા સામે પ્રતિક્રિયા આપી
સીટ સમક્ષ નિવેદન આપ્યા બાદ જયરાજ આહિરે ડીઆઈજી કચેરી ખાતેથી પ્રતિક્રિયા આપી - Bhavnagar City News