અંજાર નગરપાલિકા દ્વારા સવાસર નાકા તળાવ મધ્યે આવેલ ભૂતપૂર્વ વડાપ્રધાન માનનીય અટલ બિહારી બાજપાઈજીની પ્રતિમા મધ્યે તેમની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પવા એક કાર્યક્રમનું આયોજન ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના માનનીય રાજ્યમંત્રી ત્રીકમભાઈ બી. છાંગાની વિશેષ ઉપસ્થિતિમાં અને નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.