માધાપરમાં સાંજ પડે એટલે ટ્રાફિકજામ સર્જાઈ જવું હવે કાંઈ નવો મુદ્દો નથી રહ્યો. સાંજે પોણો કિલોમીટર લાંબા ટ્રાફિકજામના કારણે મોટાભાગના ભુજ તરફ આવતા વાહનો ફસાઈ ગયા હતા. કેટલાય વાહનચાલકોએ વિરાંગના સર્કલ નજીકથી માધાપર નવાવાસ થઈને રસ્તો પસંદ કર્યો હતો. પોલીસે પણ ટ્રાફિક હળવો કરવા જહેમત ઉઠાવી હતી. અહીં આવેલા એકસમએ જર્જરિત બનેલા એન્ડ બાદમાં રીપેર થયેલા જૂના પુલ પર ભારેખમ ટ્રેઇલર દરરોજ ટ્રાફિકજામ થકી એકસાથે થંભી જતા પુલની સહન-ક્ષમતા પર પણ સવાલ ઉભ