Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

ખંભાળિયા: ખંભાળિયાના વારાહી ચોકમાં છેલ્લા 100 વર્ષથી ઔદીચ્ય બ્રાહ્મણો દ્વારા ઉજવાઈ છે નવરાત્રી; કંઠે ગવાઇ છે માતાજીના છંદ.

ખંભાળિયાના વારાહી માતાજીના સાનિધ્યમાં છેલ્લા 100 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ સહસ્ત્ર ઔદીચ્ય બ્રાહ્મણ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમાં ઈશ્વર વિવાહ પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે. ગરબીની વિશેષતા એ છે કે અહીં પુરુષ અને બાળકો ધોતી કે પીતાંબર પહેરીને માતાજીના છંદ ગાઈ છે અને ગરબે રમીને માતાજીની આરાધના કરે છે..આ વિગતો સાંજે 7.30 વાગ્યા થી મળેલ છે.

MORE NEWS

ખંભાળિયા: ખંભાળિયાના વારાહી ચોકમાં છેલ્લા 100 વર્ષથી ઔદીચ્ય બ્રાહ્મણો દ્વારા ઉજવાઈ છે નવરાત્રી; કંઠે ગવાઇ છે માતાજીના છંદ. - Khambhalia News