Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

ખંભાળિયા: ખંભાળિયાના વારાહી ચોકમાં છેલ્લા 100 વર્ષથી ઔદીચ્ય બ્રાહ્મણો દ્વારા ઉજવાઈ છે નવરાત્રી; કંઠે ગવાઇ છે માતાજીના છંદ.

ખંભાળિયાના વારાહી માતાજીના સાનિધ્યમાં છેલ્લા 100 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ સહસ્ત્ર ઔદીચ્ય બ્રાહ્મણ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમાં ઈશ્વર વિવાહ પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે. ગરબીની વિશેષતા એ છે કે અહીં પુરુષ અને બાળકો ધોતી કે પીતાંબર પહેરીને માતાજીના છંદ ગાઈ છે અને ગરબે રમીને માતાજીની આરાધના કરે છે..આ વિગતો સાંજે 7.30 વાગ્યા થી મળેલ છે.

MORE NEWS

ખંભાળિયા: ખંભાળિયાના વારાહી ચોકમાં છેલ્લા 100 વર્ષથી ઔદીચ્ય બ્રાહ્મણો દ્વારા ઉજવાઈ છે નવરાત્રી; કંઠે ગવાઇ છે માતાજીના છંદ. - Khambhalia News