વિરમગામ: ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ દ્વારા ભાણતીર્થ કમીજલા તાલુકા વિરમગામ જિલ્લા અમદાવાદ મુકામે રવિભાણ પરંપરા મુજબ કાર્યક્રમ
ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ દ્વારા ભાણતીર્થ કમીજલા તાલુકા વિરમગામ જિલ્લા અમદાવાદ મુકામે રવિભાણ પરંપરા ઉપર સાહિત્ય વિમર્શ તા 4/5 જુલાઈ 2026 ના રોજ યોજાયો જેમા વિવિધ સાહિત્ય કરો અને રાજકીય અગ્રણી ઓ સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા