તળાજા: દાઠા ગામે મેલડી માતાના સાનિધ્યમાં 12 કલાકનો નવરંગો મહોત્સવ
તળાજા તાલુકાના દાઠા ગામે શિયાળ પરિવાર દ્વારા મેલડી માતાના પવિત્ર સાનિધ્યમાં 12 કલાકના નવરંગા માંડવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ ધાર્મિક આયોજનમાં ગામજનોમાં ભારે ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના દાઠા તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર શ્રી નારણભાઈ વાંશિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ તલ્લી ગામના સરપંચ શ્રી જીવનભાઈ વાંશિયા પ