રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થય કાર્યક્રમ અંતર્ગત" કિશોર-કિશોરી સ્વાસ્થય સુખાકારી દિન" ઉજવણી અંતર્ગત ગેડી અને કલ્યાણપર ગામે ઉજવણી કરાઈ હતીપોષણયુકત આહાર, વ્યસન ની આડઅસર ,એનિમિયા વિશે સમજુતી આપવામાં આવી હતી,તરૂણા અવસ્થામાં શિક્ષણનું મહત્વ, માસિક ધર્મ સ્વછતા અને વ્યવસ્થા ,બાળ લગ્ન અટકાયત સહિતના મુદે સમજણ કેળવાઈ હતી એડોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર શૈલેષભાઈ પરમાર,સહિતના જોડાયા હતા