સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામગીરી અર્થે શહેરમાં નવનીકરણ રસધાની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં વોર્ડ નંબર નવ રતનપરમાં આવેલ સરગમ હોટલ પાસેના રોડનું પીસીસી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે થોડા દિવસમાં જ આ રસ્તા ને કામગીરી પૂર્ણ કરી અને લોકો માટે આ રસ્તો સુવિધા યુક્ત અને ટ્રાફિક મુક્ત બનશે