ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાળી તેમજ ભાજપના યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની શિરીષ બંગાળીના પ્રિન્ટીંગ પ્રેસમાં ગોળી મારી ડબલ મર્ડરની ઘટના વર્ષ ૨૦૧૫માં બની હતી.તાજેતરમાં ભરૂચના આ ચકચારી ડબલ મર્ડર કેસમાં મુખ્ય આરોપી એવા યુનુસ શેખ ઉર્ફે માંજરોની બે મિલકતો સીલ કરી હતી.જે બાદ મહંમદ યુનુસ ઉર્ફે યુનુસ માંજરાને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે.