અંકલેશ્વર: નવા બોરભાઠાના બળિયા દેવ ફળિયામાં શાકભાજીના વેપારીને મેલી વિદ્યાના નામે 4.44 લાખની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ
Anklesvar, Bharuch | Aug 22, 2025
અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં રહેતા રોહન જેન્તી વસાવાને છેલ્લા એક મહિનાથી પેટમાં દુખાવો થતો હતો.જેથી તેઓ તેઓની...