વઢવાણ: સુરેન્દ્રનગરના વિધાર્થીને અભ્યાસ માટે દૂર મોકલતા એસિડ પી લેતા વિધાર્થીનું મોત પરિવારજનો અને સમાજમાં શોકની લાગણી ફેલાઈ
Wadhwan, Surendranagar | Sep 14, 2025
સુરેન્દ્રનગર 80 ફુટ રોડ પર રહેતા ધવલભાઈ સુખદેવભાઈ પરમારને ઉચ્ચ અભ્યાસ માટે પરિવારજનોએ ગાંધીનગર ખાતે મોકલ્યા હતા પરંતુ...