ડીસા તાલુકાના વિરૂણા ગામે તા.૨૦/૧૨/૨૦૨૫ ને શનિવારના રોજ નર્મદાના નીર પહોંચતા નવા નીરના ઉત્સાહભેર વધામણા કરાયા હતા રાજ્યના મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે નર્મદાના નીરના વધામણા કરાયા હતા જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી રાજ્યના મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે નર્મદા નીરના પાણી થકી તળાવો આજના સમયમાં ભરવામાં આવી રહ્યા છે આજે ગામેગામ નર્મદાના મૈયા પહોંચી રહ્યા છે...